પેઢીગત નક્શાનું આલેખન (એટલે કે –પેઢીઓની વિગતો) કે જે આગેવાનોને તેમની આસપસ વૃદ્ધિ પામી રહેલી ચળવળને સમજવામાં મદદરૂપ થાય એવું સરળ સાધન છે. તે ફળદાયી મંડળીઓને બતાવવામાં મદદરૂપ થાય છે, જેથી તે સતત રોકાણ અને ધ્યાન માગી લેતી બાબત છે.

પેઢીઓને દર્શાવતા વૃક્ષનો નક્શો કાગળ પર કે એક કરતાં વધારે કાગળો પર દોરી શકાય છે.

આ નક્શો ગુણાત્મક વૃદ્ધિમાં કે તાલીમમાં ક્યાં થોભવાની જરૂર છે તે બતાવવામાં મદદરૂપ થાય છે. ચળવળનું સ્વાસ્થ્ય આગેવાનો માટેની સૌથી મુખ્ય ચિંતા છે અને ફળદાયી થવું તે સ્વાસ્થ્યની માપણી ની મુખ્ય રીત છે.

પેઢીગત વૃક્ષના નક્શાનું ઉદાહરણ:

generation mapping

નોંધ રાખો કે આ પેઢીગત નક્શો ચાર પેઢીઓને દર્શાવે છે. એકાકી મંડળી નક્શાની પ્રથમ પેઢી છે. તેની બીજી પેઢીઓની ચાર મંડળીઓ છે, ત્રીજી પેઢીની નવ મંડળીઓ છે, અને ચોથી પેઢીની ચાર મંડળીઓ છે.

જૂથના મૂળ તત્વો

જૂથની પરિપક્વતા વિશેની મહત્વની માહિતી પાંચ સામાન્ય રીત દ્વારા નોંધી શકાય છે (ચાર પ્રકારની જમીનના નમૂના મુજબ દોરવું)

  •     આગેવાનનું નામ
  •     જૂથમાંનાશોધકોની સંખ્યા 
  •     જૂથમાંના બાપ્તિસ્મા પામેલ વિશ્વાસીઓની સંખ્યા
  •     જવાબદારીના સંબંધોની સંખ્યા
  •     મંડળી તરીકે કાર્ય કરવું (હા/ના)
  •     બીજા જૂથની શરૂઆત કરેલ વ્યક્તિઓની સંખ્યા

જૂથની પરિપક્વતાનું આશાચિત્ર

generation mapping

દરેક મંડળી તેના આગેવાનના નામ, સ્થળ અને તેની સ્થાપનાની તારીખથી વર્ગીકૃત થાય છે. દરેક મંડળી પાસે ચાર પ્રકારની જમીનની આકૃતિ મુજબના ચાર ક્ષેત્રો સાથે સંકળાયેલી માહિતી હોય છે. ડાબી બાજુનો ઉપરનો ભાગ જણાવે છે કે કેટલા બિન-ખ્રિસ્તી લોકો આ જૂથમાં છે. (તે બધા જ શોધકોના જૂથ તરીકે હજુ સુધી મંડળીમાં રૂપાંતરિત ન થયું હોય એવું જૂથ હોઇ શકે છે). જમણી બાજુનો ઉપરનો ભાગ જૂથમાં બાપ્તિસ્મા પામેલા વિશ્વાસીઓની સંખ્યા જણાવે છે. જમણી બાજુનો નીચેનો ભાગ જવાબદારીના જૂથોમાં કેટલા સહભાગીઓ છે તેની સંખ્યા જણાવે છે. ડાબી બાજુનો નીચેનો ભાગ જૂથ મંડળી તરીકે કાર્ય કરે છે કે નહિ તે જણાવે છે. મધ્યભાગ જણાવે છે કે જૂથમાં કેટલા સહભાગીઓ બીજી પેઢીની મંડળીઓની શરૂઆત કરવામાં મદદરૂપ થાય છે.

આવી પેઢીગત માહિતી વિવિધ સ્તરે ઉપયોગી બને છે. આ માહિતીને શોધવાની પ્રક્રિયા એ ખાતરી કરવામાં મદદરૂપ થાય છે કે દરેક સ્તરે યોગ્ય રીતે માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજું એ કે, વ્યક્તિગત આત્મિક કુટુંબો અને વિસ્તૃત માળખાના બળ અને નિર્બળતાના સંકેતો પૂરા પાડે છે. બળ અને નિર્બળતાના નમૂના ઘણીવાર આવા મૂલ્યાંકન દ્વારા પ્રગટ થાય છે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  • જો તમે અત્યારે પેઢીગત નક્શો દોરી શકતા નથી, તો શું તમે ઈશ્વર પર એવો વિશ્વાસ કરો છો કે એક દિવસે ઈશ્વર તમારા દ્વારા આવું કામ કરશે?
Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba